Nuacht

શહેરમાં બાંધકામની સાઈટ પર કામ કરતા શ્રમિક અને પરિવારના બાળકો અકસ્માતે પડી જતા મોત થવાના બનાવો વખતો વખત બની રહ્યા છે. બિલ્ડરો ...
જેકલીન ફર્નાન્ડીઝ પણ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલી છે. સુકેશે દાવો કર્યો હતો કે ...
ધી જામનગર પીપલ્સ કો.ઓપરેટીવ બેન્ક લી.ની ૪૨મી વાર્ષિક સભા વર્ષ ર૦ર૪-ર૦રપ માટે તા.ર૯-૦૬-ર૦રપને રવીવારના રોજ બેન્કના ચેરમેન ...
'અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી' ની રિલીઝ ડેટ ફાઇનલ થઈ ગઈ છે. ફિલ્મનું શૂટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશના ...
ચૂંટણી પંચે પ્રસ્તાવ મૂક્યો છે કે 2003ની મતદાર યાદીમાં નોંધાયેલા લોકોને મતદાર ગણવામાં આવશે, બાકીના લોકોએ ફરીથી નોંધણી માટે ...
દિશા વાકાણી આ દિવસોમાં તેના માતૃત્વનો ખૂબ આનંદ માણી રહી છે. તાજેતરમાં, તેની એક નવીનતમ તસવીર વાયરલ થઈ રહી છે, જેને જોઈને ચાહકો ...
જકાસીયા વાડી વિસ્તારમાં એક યુવાનનુ વિજ કરન્ટ લાગતા મૃત્યુ નિપજતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે. પીજીવીસીએલની બેદરકારીના કરણે ...
ભાણવડ વિસ્તારનાં કિસાનોએ સરકાર ઉપર ભરોસો રાખવાને બદલે સંયુકત રીતે લોકફાળો એકત્ર કરી વેરાડી નદી ખાતે વરસાદનાં વહી જતાં પાણીને ...
બર્ફીલી પહાડીઓમાં બિરાજમાન બાબા બર્ફાની અમરનાથ મહાદેવના દર્શનનો આવતીકાલ તા. ૩ થી પ્રારંભ થઈ રહ્યો છે. જામનગરથી અમરનાથ જવા માટે પ્રથમ યાત્રીઓનો કાફલો ગઈકાલે રવાના થયો હતો.
પોરબંદરમાં પી.એમ.પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા જિલ્લા કલેકટર મારફતે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને ...
જામનગરમાં ૩ મહિનામાં પાણીજન્ય ટાઇફોઇડના પ૯, કમળાના ૪૩ અને ઝાડાના અધધધ ૧૯૦૮ કેસ નોંધાતા જનઆરોગ્ય જોખમાયું છે. શહેરમાં પાણીજન્ય ...
હવામાન ખાતા દ્વારા તા.૭ સુધી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે તમામ જિલ્લાના કલેકટર, એસડીએમ, મામલતદાર તથા ટીડીઓને ...