News

રાજકોટ શહેરમાં ચોમાસાએ મહાનગરપાલિકાના નબળા કામની પોલ ખોલી નાખી છે. છેલ્લા 2 દિવસથી પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓની સ્થિતિ ...
ખાડીપૂરે સુરતીઓની હાલત બગાડી નાખી છે ત્યારે હવે તંત્રની નિષ્ફળતાને લઇને યુથ કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. સુરત ...
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધો.10 અને 12ની પૂરક પરીક્ષા તા.15 જુલાઈથી શરૂ થશે.જાહેર કરાયા મુજબ ધો 10ની ...
રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2025–26 માટેનું વાર્ષિક એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયું છે. જેમાં UG અને ...
સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડતાં નર્મદા ડેમની સપાટીમાં વધારો થતાં હાલ જળસપાટી 118.08 મીટર છે.
સરકારી દવાખાનામાં દરરોજની 300 જેટલી ઓ.પી.ડી તેમજ ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીનો ધસારો,ચારે બાજુ ગંદકી,વરસાદી પાણીના ખાડા,કાદવ ...
મોરબીના આમરણ નજીક ટેન્કરે બાઇકને ઠોકરે લેતા એકનું મોત નીપજ્યું હતું. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. મોરબી - આમરણ હાઇવે ઉપર આમરણ ...
નવી મુંબઈમાં પનવેલ વિસ્તારની ટક્કા કોલોની ખાતે રસ્તાની બાજુ પર એક બ્લુ રંગની બાસ્કેટમાં શનિવારે ત્રણ દિવસની નવજાત બાળકી મળી ...
અમદાવાદ કલેકટર કચેરી ખાતે વર્ષ 2023 અને 24માં લેબર કોર્ટના કેસ, ગ્રેજચ્યુટી સહિતના કેસોની સુનાવણી હાથ ધરવામા આવે છે. જેમાં ...
નાંદરવા દેવની પૂજા પ્રકૃતિ અને વરસાદ સાથે સંકળાયેલ છે ચોમાસામાં પ્રકૃતિનાં આ રુપના વધામણા માટે આદિવાસી નવા સમાજ દ્વારા ...
શ્રી સંભવનાથ જિનાલય ગુલટેકરી જૈન સંઘમાં પં. રાજરક્ષિતવિજયજીએ જણાવ્યું કે, પ્રભુ મહાવીર સ્વામીના શાસનમાં અનેક જ્ઞાની પુરૂષોએ ...
ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા આગામી તા.૧૨-૭-૨૦૨૫ ના રોજ જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં નેશનલ લોક અદાવતનું ...