ニュース

ગોદાવરી નદી દક્ષિણ ભારતની જીવનરેખા છે. તેનું ધાર્મિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક મહત્વ ગંગા જેવું જ ઊંડું છે. જાણો વધુ વિગતો અહીં ...
ના, ડેટાની સરળ પ્રાપ્યતા સામે આ સર્ચ એન્જિનમાં આવી રહ્યા છે મોટા ફેરફાર...ચેટ GPT અને AI બધુ નહીં કરી શકે.ચેટ GPT અને AI કોઈ ...
જી હા, પાકિસ્તાનના આ તાયફાથી અને ભારતના, આંતરરાષ્ટ્રીય દબાણને કદાચ વશ થઈને યુદ્ધવિરામ માટે સહમત થવાના વલણ સાથે અસહમત થાઉં છું ...
કાંતિ મડિયાનાં ત્રણ નાટક સાથે ઈસ્ટ આફ્રિકાના પ્રવાસે નીકળવાની વાત આગળ ચલાવતા પહેલા ગયા અઠવાડિયે મેં મારી બીજી દીકરીને નાટકમાં ...
‘કેરીના ભાવની ઇન્કવાયરી કરવા માટે 350 રૂપિયા રજિસ્ટ્રેશન ફી ઓનલાઇન ભરવી પડશે. જે નોનરિફંડેબલ છે.’ છગને ટર્મ્સ એન્ડ કંડિશન કહી ...
ગુજરાત ભાજપમાં હાલ ઉકળતો ચરૂ છે. થોડા દિવસ પહેલા અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકા વિસ્તારના ધામતવાણ ગામના સરપંચ અને તેમના પતિ ...
ચૌબેજીએ મોરે સાથેની મુલાકાત બાદ અધૂરી ફિલ્મનો અંત શું હોઇ શકે એની કલ્પના કરવાનું શરૂ કરી દીધું હતું. એ પોતે સુસજ્જ નાટ્યલેખક ...
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત બાદ આઈપીએલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. 15 મે થી આઈપીએલના સ્થગિત કરવામાં ...
આપણા કવિ બોટાદકરે માતૃવંદનાનું આ અદ્ભુત કાવ્ય લખ્યું છે. આ કાવ્યને મુકત કંઠે ગાવાનો આનંદ અનેરો જ છે. પ્રેમની એ સાક્ષાત મૂર્તિ ...
કાંદિવલી વેસ્ટમાં આવેલા બોનાન્ઝા ઔદ્યોગિક એસ્ટેટમાં શનિવારે સવારે ૭ વાગ્યે મોટી આગ લાગી, આગમાં કોઈ જાનહાનિ નહીં.
થાણે કોર્ટએ 2025ના બાળહત્યાના કેસમાં પુરાવાની અછતના આધારે નવજાત સહિત ત્રણની હત્યાના આરોપી ને નિર્દોષ જાહેર કર્યો.
થાણેમાં મિલકત વિવાદને કારણે પતિએ પત્નીની હત્યા કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ઘરની માલિકી મુદ્દે વિવાદથી હત્યાની ઘટના બની.