સમાચાર

કચ્છમાં ગાંડો બાવળ એક મહત્વપૂર્ણ વૃક્ષ છે કે જે આર્થિક ગતિવિધીઓ પર અસરકર્તા છે. કચ્છના ગાંડો બાવળ સાથે ફાયદો અને નુકસાનના ...
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં ચરમપંથી હુમલા પછી પોલીસ અને સેનાએ કેટલાક શકમંદોનાં ઘર તોડી પાડ્યાં હોવાનું કહેવાય છે.
ટ્રમ્પે સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારે ડૉલર ઇન્ડેક્સમાં અસામાન્ય ઉછાળો આવ્યો હતો, હાલમાં તે ત્રણ વર્ષના તળિયે છે.
મૂળ પાકિસ્તાનના મારિયા સાત મહિનાનાં ગર્ભવતી છે. જેઓ ભારતીય યુવાન સોનુને પરણ્યાં છે. પણ પહલગામ ચરમપંથી હુમલા બાદ ભારત સરકારના ...
ભારતમાં ચમાર શબ્દનો ઉપયોગ એક ચોક્કસ જ્ઞાતિ માટે કરવામાં આવે છે. ચર્ચા પછી ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું કે આ નામથી બ્રાન્ડ ...
ભારત સરકાર પોતાના પગલાં દ્વારા કોઈ સંદેશ આપવા માગે છે? કેટલાક લોકોના મતે ભારતીય ગુપ્તચર તંત્રની નિષ્ફળતા છે, જેની પાછળનું ...
ઐતિહાસિક નગરી વડનગરમાં સરકારી વસાહતના મેદાનમાં એક સાદા મંડપમાં 1000 વર્ષ જૂનું કંકાલ મૂકેલું છે. 2019માં પુરાતત્ત્વ વિભાગને ...
કૅનેડામાં કાયદાકીય રીતે બે ફેડરલ ચૂંટણી વચ્ચે વધુમાં વધુ પાંચ વર્ષનું અંતર હોવું જોઈએ. સત્તાવાર રીતે કૅનેડામાં 20 ઑક્ટોબર ...
જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર થયેલા હુમલા બાદ ભારતે પાકિસ્તાનના નાગરિકોને 48 કલાકમાં દેશ છોડવાનો આદેશ આપ્યો તે રીતે પાકિસ્તાને પણ ભારતીય નાગરિકોને પાકિસ્તાન છોડવાનો આદેશ આપ્યો છે.
પહલગામ ખાતેના ચરમપંથી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ છે. બંને દેશોએ એકબીજા સામે કૂટનીતિક પગલાં લેવાની જાહેરાત કરી છે ...
પહલગામ ખાતે થયેલા ચરમપંથી હુમલામાં 26 લોકોનાં મોત થયાં હતાં અને તેમાં ત્રણ ગુજરાતી પણ સામેલ હતા. હુમલા બાદ ભારત સરકારે ...
ભારતમાં ઉનાળાની ભયંકર ગરમીમાં એસીના ઉપયોગમાં ભારે વધારો થયો છે. પરંતુ એસી ખરીદતી વખતે કઈ ચીજો ધ્યાનમાં રાખવી, વીજળીની બચત ...